શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS

sLb r’Jm

ધ્રુમિલ કમલેશ ભાઈ સોની

 17
નામ
ધ્રુમિલ કમલેશ ભાઈ સોની
જીતેન્દ્ર ભાઈ હસમુખલાલ સોની
યશ કુમાર વિપુલ ભાઈ સોની
આકાશ ગૌતમ ભાઈ સોની
વિનોદભાઈ માણેકલાલ સોની
પલક સુનીલ સોની
બ્રિજેશ કુમાર જશવંત કુમાર સોની
છાયા બેન યોગેશ કુમાર સોની
દીપ જયેશ કુમાર સોની
કાનલ પંકજ કુમાર સોની
રાસબિહારી ભાઈ જશવંતલાલ સોની
દશરથલાલ પ્રહલાદજી સોની
બિંદુ બેન ભરત ભાઈ સોની
વિશ્વા હેમંત કુમાર સોની
એશ્વર્યા કૌશિક સોની
સોનલ સિદ્ધાર્થ સોની
લીના બેન ચેતન કુમાર સોની
પવન કુમાર ભરત કુમાર સોની

મુખ્ય દાતા

નટવરલાલ અમૃતલાલ સોની

તારાબેન નટવરલાલ સોની

(ધિણોજ)

મુખ્ય દાતા

હેમંતભાઈ મનસુખલાલ સોની

દિપ્તીબેન હેમંતભાઈ સોની

(અમદાવાદ)

મુખ્ય દાતા

જગદીશચંદ્ર મફતલાલ સોની

પ્રવિણાબેન જગદીશચંદ્ર સોની

(અમદાવાદ)

  • નોકરી વિષયક માટે અહી ક્લિક કરો
સોના ચાંદી ના ભાવ
આપણા સમાજ વિષે

શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ અમદાવાદ ની સ્થાપના સને ૨૦૧૩, ચૈત્ર સુદ-૨ મંગળવાર તા. ૨/૪/૧૯૫૭ ના રોજ અમદાવાદ ખાતે ની માતર ભવાની વાવ, અસારવા ના પવિત્ર સ્થળે એકઠા થઇ કરવામાં આવી.

જે તે સમયના સમાજના અગ્રણીઓએ મહત્વનો ફાળો આપ્યો. જ્ઞાતિના મંડળનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. માર્યાદિત ફાળાથી શરુ કરવામાં આવેલ મંડળે વિદ્યાર્થી પ્રવુતિથી શરુઆત કરી. વિદ્યાર્થીઓને પુસ્તક, સ્કોલરશીપ આપવાનું શરુ કર્યું. વર્તમાન સમયમાં મંડળ પાસે લગભગ સાહીઠ લાખ રૂપિયાની ફિકસ ડીપોઝીટ છે જેના પર લગભગ વર્ષે રૂ. પાચ લાખ વ્યાજના મળવા પાત્ર છે. મળવાપાત્ર વ્યાજનો ફાળો વત્તા દર વર્ષે ઉઘરાવવામાં આવતા ફાળા માંથી મંડળ નીચે મુજબના ફંડ ચલાવે છે.