શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS

sLb r’Jm

કિરીટ કુમાર હીરા લાલ સોની

 10
નામ
કિરીટ કુમાર હીરા લાલ સોની
અશોક ભાઈ પરસોતમદાસ સોની
કશ્યપ પરેશકુમાર સોની
ઓમ વિપુલ કુમાર સોની
પ્રવીણ કુમાર બળદેવ દાસ સોની
પ્રફુલ્લા બેન નીતિન કુમાર સોની
કોકીલા બેન રમેશચંદ્ર સોની
રાકેશ કુમાર નટવરલાલ સોની
મહેન્દ્ર કુમાર ધનશ્યામ ભાઈ સોની
મમતા બેન નિમેશ કુમાર સોની
હિરલ નિરવ કુમાર ચોકસી

મુખ્ય દાતા

નટવરલાલ અમૃતલાલ સોની

તારાબેન નટવરલાલ સોની

(ધિણોજ)

મુખ્ય દાતા

હેમંતભાઈ મનસુખલાલ સોની

દિપ્તીબેન હેમંતભાઈ સોની

(અમદાવાદ)

મુખ્ય દાતા

જગદીશચંદ્ર મફતલાલ સોની

પ્રવિણાબેન જગદીશચંદ્ર સોની

(અમદાવાદ)

  • નોકરી વિષયક માટે અહી ક્લિક કરો
સોના ચાંદી ના ભાવ
આપણા સમાજ વિષે

શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ અમદાવાદ ની સ્થાપના સને ૨૦૧૩, ચૈત્ર સુદ-૨ મંગળવાર તા. ૨/૪/૧૯૫૭ ના રોજ અમદાવાદ ખાતે ની માતર ભવાની વાવ, અસારવા ના પવિત્ર સ્થળે એકઠા થઇ કરવામાં આવી.

જે તે સમયના સમાજના અગ્રણીઓએ મહત્વનો ફાળો આપ્યો. જ્ઞાતિના મંડળનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. માર્યાદિત ફાળાથી શરુ કરવામાં આવેલ મંડળે વિદ્યાર્થી પ્રવુતિથી શરુઆત કરી. વિદ્યાર્થીઓને પુસ્તક, સ્કોલરશીપ આપવાનું શરુ કર્યું. વર્તમાન સમયમાં મંડળ પાસે લગભગ સાહીઠ લાખ રૂપિયાની ફિકસ ડીપોઝીટ છે જેના પર લગભગ વર્ષે રૂ. પાચ લાખ વ્યાજના મળવા પાત્ર છે. મળવાપાત્ર વ્યાજનો ફાળો વત્તા દર વર્ષે ઉઘરાવવામાં આવતા ફાળા માંથી મંડળ નીચે મુજબના ફંડ ચલાવે છે.